મોગલ માં ને ખુશ કરવા બાપુએ આપ્યો ઉપાય, ઉપવાસને બદલે માત્ર આટલું કરવાથી માતા પ્રસન્ન થાય છે..

મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ એક દૈવી શક્તિ દ્વારા નિયંત્રિત છે જેને આપણે ભગવાન કહીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે જુદા જુદા લોકો ભગવાનની ઉપાસના કરે છે, અને તે સુખ કે દુઃખ ભગવાનમાં તેના પ્રથમ આશ્રય દ્વારા નક્કી થાય છે. અહીં આપણે મુઘલોનો ઉલ્લેખ કરવો છે, જેમના પેમ્ફલેટ દરેક જગ્યાએ મળી શકે છે.

માતા તેના ભક્તો પર કૃપાથી જુએ છે. આપણે બધા આ જાણીએ છીએ. આ દેશમાં અને વિદેશમાં પણ લોકોને મોગલ અને તેના ભક્તોમાં વિશ્વાસ છે. લોકો તેમની માતાને તેમનામાં વિશ્વાસ કરવા અને તેમની શ્રદ્ધા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

આપણે અહીં કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ વિશે વાત કરવાની છે અહીં માના સાનિધ્યમાં મણીધર બાપુ લોકોના પથ દર્શી બન્યા છે.

અહીં માતા ના ભક્તો દેશ વિદેશ થી દર્શને આવે છે અને માનતા પૂરી કરે છે. જણાવી દઈએ કે અહીં મંદિર માં વર્ષોથી પૈસા નું દાન લેવામાં આવતું નથી ફક્ત અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે. જાણાવિ દઈએ કે અહીં ભક્તો ને વીના મુલ્ય ભોજન કરાવવામાં આવે છે.

મોટી સંખ્યા માં ભક્તો આવવા છતા અહીં ભોજન ની કમી નથી થતી જે માના આશિર્વાદ છે હાલમાં મંદિર માં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માની પૂજા કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે મણીધર બાપુ એ સંબોધન આપી માં ને ખુશ કરવાનો ઉપાય જણાવ્યાં.

બાપુએ કહ્યું કે માં ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વાર રેવાની જરૂર નથી માટે ગરિબ ને કપડાં કે ભોજન જમાડ વાથી મા પ્રશન થાય છે મંગળવાર ના દિવસે ગરીબ બાળકી ને જમાડવાથી માતા ના આશીર્વાદ મળે છે આમ અન્ય ને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *