ગોધરામાં માં મોગલનું એવું ચમત્કારિક મંદિર આવેલું છે, જ્યાં નિઃસંતાન દંપતીને પણ માતાજીના આશીર્વાદથી મળે છે સંતાન પ્રાપ્તિનું સુખ..

સમગ્ર ગુજરાતમાં અનેક નાના-મોટા મંદિરો આવેલા છે. આ મંદિરોમાં દેવી-દેવતાઓ જોવા મળે છે, અને ભક્તો દરરોજ તેમની મુલાકાત લે છે. ચાલો હવે એક એવા મંદિર વિશે જાણીએ જ્યાં મુઘલ ખરેખર રહે છે. માતાજીના પ્રચાર, જે ખૂબ જ અનોખા છે, જેના કારણે ભક્તો મોટી સંખ્યામાં આવે છે.

માં મોગલનું આ મંદિર પંચમહાલના ગોધરામાં હાઇવે પર જ આવેલું છે અહીંયા ભક્તો રોજે રોજ માં ના દર્શન માટે આવે છે. માતાજીના પરચાઓ અપરંપાર છે એટલે ભક્તો પણ રોજે રોજ માતાજીના દર્શને આવે છે અને તેમના જીવનમાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે. માં તેમના દ્વારે દર્શને આવતા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

આ મંદિરમાં ભક્તો મોટે ભાગે સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ લઈને આવતા હોય છે અને અહીંયા માનતા રાખવાથી નિઃસંતાન દંપતીઓના ઘરે પણ માતાજીના આશીર્વાદથી આ દંપતીના ઘરે પણ પારણાં ઝૂલે છે. અહીંયા માનતા લઈને આવતા ભક્તોને માં કોઈ દિવસે નિરાશ નથી થવા દેતા અને ભક્તોની તમામ મનોકમાંનો પૂર્ણ કરે છે.

માં મોગલના ચાર થી પાંચ મંદિરો ગુજરાતમાં આવેલા છે અને બધા જ મંદિરોમાં માતાજીનો અનેરો મહિલા અને ઇતિહાસ જોડાયેલો છે જેથી માં ના દર્શને ભક્તો ઘણી મોટી સંખ્યામાં રોજે રોજ આવતા હોય છે. માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *