દુલા ભાયા કાગએ કળિયુગ માટે જે આગાહી કરી હતી તે આજે ઘરે ઘરે સાચી સાબિત થઇ રહી છે…

દરેક વ્યક્તિએ દુલા ભાયા કાગ વિશે સાંભળ્યું જ હશે, જેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ ગીતકાર અને ગીતકાર હતા અને તેમની કાગવાણી માટે પ્રખ્યાત હતા.દુલા ભાયા કાગે કળિયુગ વિશે ઘણી વાતો કરી હતી. દુલા ભાયા કાગનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામમાં થયો હતો. તે ગૌપાલક છે, તેથી કહેવાય છે કે સરસ્વતી માતા ગાયની જીભ પર રહે છે.

દુલા ભાયા કાગને પણ પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો, તેણે માત્ર પાંચમા ધોરણમાં અભ્યાસ કર્યો હતો. જુસ્સો બતાવવામાં પણ ખુશ હતો.

જે લોકો પોતાના ખાસ લોકોની ખાનગી વાતો બીજા લોકોને કરતા હોય છે તેવા લોકોને પણ પોતાના મિત્ર બનાવવા જોઈએ નહીં, તે લોકોને કયારેય પોતાના મિત્ર બનાવવા જોઈએ નહીં,

જો તમારે આખી દુનિયાને કાબુમાં લેવું હોય તો તે માટે નમ્રતાનો રસ્તો અપનાવો જોઈએ, કોઈની સામે જો મજબૂત વાત પણ નમ્રતાથી કરવામાં આવશે તો બધી લોકો તમારી વાતને માન આપશે.

સજ્જન વ્યક્તિ સૂપડા જેવો જોય છે કારણ કે કામની વસ્તુઓ પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓને પોતાનાથી દૂર કરી દે છે. દુર્જન વ્યક્તિ ચાસણી જેવો હોય છે જે વ્યક્તિ નકામી કે કામની બધી જ વસ્તુઓને પોતાની પાસે રાખતો હોય છે, તેથી આખા જંગલને ખતમ કરવા માટે માત્ર એક જ તણખાની જરૂર હોય છે.

તેવી રીતે આખા જીવનમાં પુણ્યને ખતમ કરવા માટે ફકત એક પાપ જ કાફી છે. આવું ઘર સ્મશાન સમાન ગણવામાં આવે છે, જે ઘરમાંથી આરતીની ઘંટડીનો અવાજ નથી સંભળાતો તે પરિવારના લોકો વચ્ચે સંપ હોતો નથી આ બધી વાતની આગાહી દુલા ભાયા કાગએ કરી હતી તે વાત આજે સાચી સાબિત થઇ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *